Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: ગોપીપુરા ખાતે થી માં અંબિકા નિકેતન મંદિર ખાતે થી રથ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું. પોલિસ કમિશ્નર.

Katargam, Surat | Oct 2, 2025
સુરત શહેરના પ્રાચીન અંબિકા નિકેતન મંદિર ખાતેથી આજે રથયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યા આ યાત્રા ગોપીપુરા વિસ્તારમાં ફરી અંબિકા નિકેતન મંદિરે આ રથયાત્રાની સમાપન વિધિ થશે માતાજીના દર્શન માટે લોગો દર્શન કરે એ માટે આ રથયાત્રા સમગ્ર વિસ્તારમાં ફરવામાં આવી હતી આ એ રથયાત્રાનો સારથી શ્રી બન્યા હતા આમાં નિતીન ભજીયા વાલા અને સમગ્ર કોર્પોરેટરો સુરત શહેરની જનતાએ માતાજીના દર્શન નો લાભ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us