Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: ગણેશ વિસર્જનને લઈને પોલીસ વિભાગ વહીવટી તંત્ર દ્વારા અપાય સાવચેતીની સૂચના

Dohad, Dahod | Sep 6, 2025
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત બધા નિયમો અને સમયનું પાલન કરો. નિયમોનું પાલન કરવાથી ગણપતિ વિસર્જનની ઉજવણી વ્યવસ્થિત અને દરેક માટે આદરપૂર્ણ બનશે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરેલ વિસર્જન સ્થળોએ જ મૂર્તિઓનું વિસર્જન કરો, જે તમામ જગ્યાએ વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે. બાળકો અને વૃદ્ધો એ પાણીની નજીક જવાથી દૂર રહેવુ જરુરી છે. ગણપતિજીનું વિસર્જન વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્ટાફ દ્વારા કરવુ ઇચ્છનીય છે. > વરસાદી ઋતુ હોય તળાવ,
Read More News
T & CPrivacy PolicyContact Us