Download Now Banner

This browser does not support the video element.

નવસારી: વિરાવળ, ધારા ગીરી, જલાલપુરના ઓવારા આ તમામ જગ્યા ઉપર કુલ 858 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

Navsari, Navsari | Sep 1, 2025
પાંચ દિવસના ગણપતિનું મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલના જે આંકડાકીય માહિતી આજરોજ સામે આવી છે જેમાં 858 જેટલી મૂર્તિનું વિસર્જન સાંજ સુધી કરવામાં આવ્યું હતું જેમાં વિરાવળ જલાલપુરનું ઓવારા ધારા ગીરીના વારા સહિત અન્ય અવારા ઉપર આ વિસર્જન કરવામાં આવ્યું છે જેની માહિતી સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us