Download Now Banner

This browser does not support the video element.

થરાદ: ઢીમા પુલ પાસેથી અજાણ્યા આધેડનો મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો

India | Sep 4, 2025
થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલમાં આજે એક વધુ એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ઢીમા પુલ પાસેથી મૃતદેહ મળ્યાની માહિતી મળી હતી.ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક આધેડની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. મૃતદેહ પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા મળ્યા નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us