Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદ નો ઘેડ વિસ્તાર જળબંબાકાર થવાને લઈને વિદ્યાર્થીઓ અને સ્કૂલે જવામાં મુશ્કેલી

Keshod, Junagadh | Aug 22, 2025
કેશોદના ઉપરવાસમાં વરસાદ ભારે વરસવાને લઈને કેશોદ નો ઘેડપંથક જળબંબાકાર થયો હતો ત્યારે ખીરસરા ગામે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે રોડ ઉપર પાણી ફરી વળવા ને લઈને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા ન હતા. જેને લઇ વિદ્યાર્થીઓને બે દિવસનો અભ્યાસ પણ બગડ્યો હતો ત્યારે આજે રોડ ઉપરથી પાણી ઉતરતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે ગયા હતા અને વિદ્યાર્થીઓએ આ રોડ રસ્તા ઊંચા બનાવવા માંગ કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us