Download Now Banner

This browser does not support the video element.

ચીખલી: ચીખલીના ખુધ નિશાળ ફળિયા ખાતે એક ઈસમને કરંટ લાગતા મોત નીપજ્યું

Chikhli, Navsari | Aug 22, 2025
ચીખલી પોલીસમાં આશિષકુમાર રમણભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર તેઓનો ભાઈ અનંતકુમાર રમણભાઈ પટેલ કે જેવો ખુધ નિશાળ ફળિયા પોતાના ઘરે મોટરનો વાયર બોર્ડમાંથી નીકળી ગયો હતો અને જે નાખવા જતા કરંટ લાગતા શરીરે જમણા પગના અંગૂઠા પાસે તથા ડાબા હાથના કાંડા ના ભાગે કરંટ લાગવાથી ચાઠું પડી જતા સારવાર માટે સ્પંદન હોસ્પિટલ લઈ જતા ફરજ ઉપરના ડોક્ટર શ્રી એ મરણ જાહેર કર્યા હતા જે અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us