Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: તરણેતર મેળા અંગે પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.

Thangadh, Surendranagar | Aug 23, 2025
થાનગઢના સુપ્રસિધ્ધ તરણેતર મેળાને લઈને વાહન વ્યવહાર અંગે પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું જેમાં વાહન પ્રવેશ બંધી, રસ્તાઓના ડાઇવર્ટ, એક માર્ગીય રસ્તા, વાહન નો પાર્કિંગ સહિતના મુદ્દાઓ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us