Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: મોગરાવાડી ગરનાળામાં પાવર કટ થતાં પાણી કાઢવા માટે લગાવવામાં આવેલ મોટરો બંધ થતા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા

Valsad, Valsad | Sep 13, 2025
શનિવારના 01:00 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. વીજ કંપની દ્વારા પાવર કટ કરવામાં આવતા પાણી કાઢવા માટે લગાવેલી મોટરો બંધ થતા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. પોતાના વાહનો પાણીમાંથી ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us