Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાણીએ ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સમક્ષ અભિપ્રાય વર્ણવ્યો

Gandhidham, Kutch | Sep 12, 2025
ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ તાજેતરમાં શહેરના વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરીને પારદર્શક કામગીરીની ખાતરી આપી છે. આજરોજ બપોરના 3:00 વાગે મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે તેઓ વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને ગુજરાત સરકારના નીતિ-નિયમોના અનુસરણ સાથે કાર્યાલય ચલાવવા પ્રતિબદ્ધ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us