Download Now Banner

This browser does not support the video element.

મુળી: મૂળી પંથકમાં અવકાશી કહેરમાં મૃત પશુના માલિકને વળતર ચૂકવ્યું.

Muli, Surendranagar | Aug 22, 2025
મૂળી પંથકમાં જન્માષ્ટમીના રોજ અવકાશી કહેરન લીધે જુદા જુદા પશુ પાલકોના કુલ 48 પશુઓ વીજળી પડવાથી મોત થયા હતા જે તમામ પશુ પાલકોને તાલુકા પંચાયત દ્વારા કુલ 1.94 લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવી પશુ પાલકોને સરકારી સહાયની મદદ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us