Download Now Banner

This browser does not support the video element.

બોટાદ: સાળંગપુર ધામ ખાતે આગામી 14 માર્ચ ના રોજ ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ ઉજવાશે વિવેક સાગર કોઠારી દ્વારા આમંત્રણ આપ્યું

Botad, Botad | Mar 10, 2025
બોટાદ જિલ્લાના બરવાળા ના શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પૂજ્ય શ્રી હરિ પ્રકાશ દાજી સ્વામીની શુભ પ્રેરણાથી એવમ કોઠારી શ્રી વિવેક સાગરદાજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુર ધામમાં સાત પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે જેનાથી આગામી રંગોત્સવ ની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે જેને લઈ વિવેક સાગર કોઠારી દ્વારા તમામ ભક્તોને રંગોત્સવમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us