Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝુલેલાલ મંદિરે ઝાલોદ સિંધી સમાજ દ્વારા ચાલીહા ઉત્સવનુ સમાપન ભક્તિ ભાવ સાથે કરવામાં આવ્યું

Jhalod, Dahod | Aug 24, 2025
આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ સાંજે 7.30 કલાકે ઝુલેલાલ મંદિરે થી રામસાગર તળાવ સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી.ઝાલોદ નગરના ઝુલેલાલ મંદિરે સિંધી સમાજના સહુ લોકો ચાલીહા ઉત્સવના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા. દર વર્ષે સિંધી સમાજ દ્વારા ચાલીહા ઉત્સવ ધૂમધામ થી ઉજવવામા આવતો હોય છે. ચાલીહા ઉત્સવના સમાપન નિમિતે ઝુલેલાલ મંદિરે ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હતો. સિંધી સમાજના સહુ લોકો ઝુલેલાલ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળતા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us