Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામનગર જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ જામજોધપુર પંથકમાં નોંધાયું

Jamjodhpur, Jamnagar | Aug 27, 2025
જામનગર જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ લાલપુરથી ૩૩ કિ.મી. દૂર જામજોધપુરના છતર અને જામવાડી વચ્ચે જમીનથી ૧૮ કિ.મી. નીચે નોંધાયું હતું ધરતી કંપના કારણે ઘરના બારી-દરવાજા ધ્રુજી ગયા હતાં તેમજ વાસણો ખખડી ઊઠ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us