Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: રેલવે પોલીસની ઉત્તમ કામગીરી,રેલવે સ્ટેશનમાં દેવદૂત બની યાત્રાળુઓને આફતમાંથી ઉગાર્યા

Gandhidham, Kutch | Sep 8, 2025
ગાંધીધામમાં ગત 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજરોજ સવારથી ગાંધીધામ રેલવે સ્ટેશને ઘુંટણ સમા પાણી ભરાયા હતા ત્યારે ગાંધીધામ રેલવે પોલીસ મથકના P i પી આર સોલંકી, Asi અરજણભાઈ, Asi ઘનશ્યામસિંહ, Hc રાજુભાઈ, pc કાનાભાઈ, pc શૈલેષભાઈ સહિતના સ્ટાફ દ્વારા ખાખીની અંદર રહેલી માનવતા મહેકાવવામાં આવી હતી.રેલ્વે સ્ટેશનમાં ઘુંટણ સમા પાણી ભરાતા સાંજે એક યાત્રી ઇજાગ્રસ્ત બન્યા હતા જેને પોલીસ દ્વારા સહી સલામત રીતે તેમના વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us