Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેર પંથકમાં મારવેલ ગ્રુપ દ્વારા પયગંબર સાહેબની 1500મી જન્મજયંતિ નિમિત્તે બાળ સ્પર્ધાઓ યોજાઇ….

Wankaner, Morbi | Sep 4, 2025
સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ દ્વારા આખરી પયગંબરની 1500મી જન્મજયંતિની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાંકાનેર પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મારવેલ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા પયગંબર સાહેબના પવિત્ર જીવનથી પ્રેરિત થઇ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે હેતુથી વાંકાનેરના સિંધાવદર, પ્રતાપગઢ, ખેરવા, પંચાસર તથા ગુલશન પાર્ક સહિતના વિસ્તારોમાં અલગ અલગ બાળ સ્પર્ધાઓ યોજાઈ હતી…
Read More News
T & CPrivacy PolicyContact Us