Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: ઓરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરકુવા પુલ તેમજ અન્ય પુલો પર વાહનવ્યવહાર માટે ડાયવર્જન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

Chhota Udaipur, Chhota Udepur | Sep 11, 2025
છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર આવેલ ઓરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરકુવા પુલ તેમજ સદરહું રોડ પર આવેલ વિવિધ પુલો આશરે ૬૦ વર્ષ કરતાં વધુ જુના હોઈ સલામતી અર્થે સદરહુ પુલોની વિગતવાર ચકાસણી તથા ટેસ્ટીંગ કરવાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us