Download Now Banner

This browser does not support the video element.

તિલકવાડા: તિલકવાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો ખાતે માતા અને બાળકો ના આરોગ્ય માટે ઉજવાય છે મમતા દિવસ

Tilakwada, Narmada | Aug 24, 2025
જિલ્લાના તિલકવાડા તાલુકામાં આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હોય છે. મમતા દિવસ એ ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય માટે સમર્પિત દિવસ છે. આ દિવસે 0 થી 5 વર્ષના તમામ બાળકોની તબીબી તપાસ, વજન માપન તેમજ રસીકરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે તમામ સગર્ભા માતાઓની નિઃશુલ્ક તબીબી તપાસ પણ કરવામાં આવે છે. ધાત્રી માતા, કિશોર અને કિશોરીઓની આરોગ્યલક્ષી તપાસ તેમજ જરૂરી સારવાર પણ આ અભિયાન અંતર્ગત આપવામાં આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us