Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: પેથાપુર સંજરી પાર્ક નજીકથી કતલખાને જતા 9 પશુઓને બચાવવામાં આવ્યા

Gandhinagar, Gandhinagar | Sep 12, 2025
ગાંધીનગર પેથાપુર સંજરી પાર્ક નજીકથી કતલખાને જતા પશુઓને બચાવવામાં આવ્યા ગાંધીનગર મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા અનિલસિંહ વાધેલા પોલીસને જાણ કરી પશુઓ ગઈ કાલે રાત્રે ઉનાવા તરફથી ડાલામા લઈ જતા હતા પશુઓ શાસક પક્ષના નેતા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી .પેથાપુર પોલીસે ડ્રાઈવર અને પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દીશામાં તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us