Download Now Banner

This browser does not support the video element.

થરાદ: થરાદમાં આપઘાત નો બનાવ,નર્મદા કેનાલમાં વિડિયો કોલ કરી 50 વર્ષીય આધેડે ઝંપલાવ્યું

India | Sep 4, 2025
થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રણજીતભાઈ ઠાકોરે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આધેડે કેનાલમાં કૂદતા પહેલા પરિવારને વિડિયો કોલ કર્યો હતો.ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે કેનાલની આસપાસ શોધખોળ કરતા ડેરી પુલ પાસેથી મૃતકનો મોબાઈલ મળી આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us