Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: મહાવીર જન્મ કલ્યાણ અંતર્ગત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું શોભાયાત્રા નીકળી

Dohad, Dahod | Aug 24, 2025
શ્વેતાંબર સમાજ દ્વારા પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદના જીનાલયોમાં પ્રદૂષણ પર્વ અંતર્ગત પૂજા અભિષેક સહિતના કાર્યક્રમ યોજાયેલા છે ત્યારે આજરોજ મહાવીર જન્મ કલ્યાણક અંતર્ગત એક શોભાયાત્રા શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us