Download Now Banner

This browser does not support the video element.

જસદણ: જસદણના શિવરાજપુર ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાય હતી બ્રિજરાજ સોલંકી અને કુવરજી બાવળિયા અમને સામને

Jasdan, Rajkot | Aug 26, 2025
જસદણના શિવરાજપુર ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાય હતી, આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને સામે કર્યા પ્રહાર, ઘનશ્યામ રાજપરા ની હત્યા કરી નાખવા છતાં કોઈ નેતાએ સામે ન જોયું, કોળી સમાજ પોલીસ સ્ટેશન ન્યાય માટે ગયો ત્યારે લાઠીચાર્જ થયો, 92 નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો થયાં, હત્યારો ખુલ્લા બહાર ફરે છે,
Read More News
T & CPrivacy PolicyContact Us