Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: શહેરમાં આવતીકાલે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં આક્રોશ રેલી યોજાશે, આદિવાસી અગ્રણી દિવ્યેશ પટેલે આપી પ્રતિક્રિયા

Kaprada, Valsad | Aug 13, 2025
આદિવાસી યુવા અગ્રણી દિવ્યેશ પટેલે સોશિયલ મીડિયા થકી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ સંદર્ભે એક વિશેષ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા થકી આપી હતી, જેમાં સમાજના તમામ આદિવાસી લોકોને જન આક્રોશ રેલીમાં ધરમપુર ખાતે સાથ અને સહકાર આપવા અનુરોધ કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us