This browser does not support the video element.
દેત્રોજ રામપુરા: સરખેજમાં હુક્કાબાર સંચાલક સામે નોંધાઈ ફરિયાદ
Detroj Rampura, Ahmedabad | Aug 30, 2025
આજે શનિવારે સાંજે ૭ વાગ્યાની આસાપસ સરખેજમાં હુકકાબાર સંચાલક વિરુદ્ધ ગુનોધાયો છે.જેમાં મહમદપુરામાં બ્રુ રોસ્ટ કેફેના સંચાલકો વિરુદ્ધ નોંધાયો ગુનો.FSL ના રિપોર્ટ બાદ સરખેજ પોલીસે નોંધી ફરિયાદ.3 મહિના પહેલા હુક્કાબાર પર પોલીસે રેડ કરીને FSLમાં મોકલી હતી.24 જેટલા હુક્કા અને 40 જેટલી ફ્લેવરના FSL રિપોર્ટમાં નિકોટીનનું પ્રમાણ આવતા નોંધાઇ ફરિયાદ.