Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: માંડવી ગેટ ને બચાવવા મહંતે ચપ્પલ નો ત્યાગ કર્યો.

Vadodara East, Vadodara | Aug 21, 2025
ઐતિહાસિક માંડવી દરવાજો જર્જરિત થયો છે.લાંબો સમય વીત્યો છતાં તંત્રના પેટનું પાણી હાલવા તૈયાર નથી.માંડવી વિઠ્ઠલનાથજી મંદિર ના મહંત માંડવી દરવાજા ને બચાવવા તપસ્યા કરી રહ્યા છે.સો દિવસ ઉપરાંત નો સમય વીત્યો છતાં સત્તાધીશો ન જાગતા તેમણે પોતાના પગે ચપ્પલ પહેરવાનું બંધ કરી દીધું છે.અને તેઓ સત્તાધીશો ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી સતત પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us