Download Now Banner

This browser does not support the video element.

સુબીર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પીંપરી ખાતે ૧૫૧મા હનુમાન મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો.

Subir, The Dangs | Aug 31, 2025
આ કાર્યક્રમમા ગુજરાતના રાજ્યપાલશ્રી સહિત પ્રમુખ સ્થાનેશ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ, અયોધ્યાના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ શ્રી સુમેરસિંહ સોલંકી, અને અતિથિ વિશેષ પદે અજંતા ફાર્માના વાઈસ ચેરમેન શ્રી મધુસૂદન અગ્રવાલ, અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us