Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ

Ahmadabad City, Ahmedabad | Aug 31, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah આજે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આજે સવારે તેઓએ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા છે. તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us