Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: અમદાવાદની દુઃખદ ઘટનાના મૃતકોને વિશ્વની ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Halol, Panch Mahals | Jun 13, 2025
અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી ખૂબ જ દુઃખદ દર્દનાક અને કમભાગી વિમાન દુર્ઘટનાની પગલે સમગ્ર દેશભરના લોકો વ્યથિત થયા છે. ત્યારે આજે શુક્રવારે સાંજે 5:00 કલાકે અમદાવાદની દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હાલોલ ખાતે આવેલ વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us