Download Now Banner

This browser does not support the video element.

તાલાળા: તાલાલામા ગણેશ પાર્ટી પ્લોટ ખાતે કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા ની ઉપસ્થીતીમા બ્લડ ડોનેશન કેમ્પ સહીતનો કાયઁક્રમ યોજાયો

Talala, Gir Somnath | Sep 4, 2025
તાલાલા મુકામે આજરોજ 11 કલાક આસપાસ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે પૂ. રણછોડ બાપા ની પુણ્ય તિથિ નિમિતે સ્નેહમિલન સાથે ભગવત સપ્તાહને એક વર્ષ પૂર્ણ થયું તો તેમના વક્તા ડો મહાદેવ પ્રસાદ મહેતા હાજર રહી 2 કલાક માર્ગદર્શન મળ્યું દીપ પ્રાગટ્ય પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું પૂજ્ય વક્તા નું સ્વાગત વડીલો દ્વારા કરવામાં આવ્યું સાથે બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો 500 થી વધુ સદસ્યોએ ભાગ લીધો આવનારા દિવસોમાં ધાર્મિક કાયઁક્રમ કરવાનો સંકલ્પ કરાયો.
Read More News
T & CPrivacy PolicyContact Us