Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલ અક્ષર વિધાલય ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. કુંજેશકુમારજી મહોદય ના આશિર્વચન અને વચનામૃત નો લાભ લેતા વિધાર્થીઓ અને વૈષ્ણવો.

Kalol, Panch Mahals | Aug 22, 2025
કાલોલ ના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી અક્ષર વિધાલય ખાતે પૂ. પા ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજ અને ચી. પૂ. પા ગૌ ૧૦૮ શ્રી સાનિધ્યકુમાર મહોદય ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શાળાના બાળકો ને આશિર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ શ્રી સત્સંગ સુધા મંડળ ના પાઠ કરવામાં આવ્યા હતા. વૈષ્ણવ અગ્રણી નવીનભાઈ પરીખ અને સતીશભાઈ શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ પૂ શ્રી કુંજેશકુમારજી મહોદય અને પૂ શ્રી સાનિધ્યકુમાર મહોદય દ્વારા વચનામૃત પાઠવ્યા હતા અને આ શાળા ના બાળકો
Read More News
T & CPrivacy PolicyContact Us