Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજી ની પ્રતિમા ઉપર તેજાના થી શણગાર કરાયો.

Bharuch, Bharuch | Sep 4, 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજી ની પ્રતિમા ઉપર તેજાના થી શણગાર કરવામાં આવ્યો છે. જેમ કે કાળા મરી, તમાલપત્ર, લવિંગ, બાદીયા, જાવંત્રી, ડગરફૂલ, તજ, મરચા, એલચી, સફેદ મરી વગેરે નો ઊપયોગ કરવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us