Download Now Banner

This browser does not support the video element.

શહેરના સિદ્ધિ સરોવરમાં મહિલાએ બીમારી થી કંટાળી જીવન ટુંકાવ્યુ,પોલીસે તપાસ હાથ ધરી

Patan City, Patan | Sep 12, 2025
પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં શુક્રવારે એક મહિલાએ આપઘાત કર્યો છે. મૃતક હુંરીબેન ગફુરભાઇ મન્સૂરી બુકડી જુમ્મા મસ્જિદ મહોલ્લામાં રહેતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હતા.ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, સ્થાનિક તરવૈયાઓ સુનિલ ઠાકોર, અજય ઠાકોર અને વિષ્ણુ રાણાએ સરોવરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us