Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: સુરેન્દ્રનગરમાં એક યોજનાનુ બે વખત ખાતમુહૂર્ત મુદ્દે મનીશ દોશીની પ્રતિક્રિયા

Ghatlodiya, Ahmedabad | Sep 6, 2025
આજે શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ભાજપ ચૂંટણી આવે છે એટલે લોકોને ભરમાવવા ખાતમુહૂર્ત કરે છે.2017 માં કર્યુ અને હવે 2025માં ખાત મૂહુર્ત કર્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us