Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: ભિલોડાનો સુનસર ધોધ જીવંત થતા દુર દુર થી સહેલાણીઓ ઉમટી પડ્યા.

Bhiloda, Aravallis | Sep 2, 2025
ભારે વરસાદ બાદ ભિલોડાનો સુનસર ધોધ જીવંત બનતા કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતા ધોધને કારણે ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતું આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વહેલી સવારથીજ સહેલાણીઓ મજા માણવા દુર દુર થી આવ્યા હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us