Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ઝાંસી ની રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશની કરાઈ સ્થાપના ધારાસભ્ય સંજય કરડીયાએ આપી પ્રતિક્રિયા

Junagadh City, Junagadh | Aug 27, 2025
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા ગિરનારી ગણેશ મહોત્સવનો પ્રારંભ ઝાંસીની રાણીના સર્કલ ખાતે આજથી બીજી સપ્ટેમ્બર સુધી ચાલશે ગિરનારી ગણેશ મહોત્સવ ગણેશોત્સવ દરમિયાન પંચ ભક્તિનો સમન્વય, ઓપરેશન સિન્દુરથી લઈને લોકલ ફોર વોકલ, સ્વચ્છતા અને રક્તદાન સુધીના સંદેશ સાથે વિવિધ સેવાકાર્ય થશે ધારાસભ્ય સંજય કોરડિયાની ગણેશ મહોત્સવ માં રક્તદાન ની અપીલ ગિરનારી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે
Read More News
T & CPrivacy PolicyContact Us