Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના કોન્ક્રિટ ખરી પડ્યા. સ્થાનિકોના રેલવે ઉપર ગંભીર આક્ષેપ.#jansamasya

Kalol, Panch Mahals | Sep 5, 2025
ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના તકલાદી કામને કારણે દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવા પામે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ બ્રિજ નો ઉપયોગ 2000 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને 40 થી 50 જેટલા ગામના નાગરિકો નિયમિત રીતે કરે છે ત્યારે આ બ્રિજની ઉપરથી એક દિવસની 140 થી વધુ ટ્રેનો પસાર થાય છે ત્યારે ટ્રેનો પસાર થાય છે તે ભાગમાં કોંક્રિટ નો ભાગ ધરાસાઈ થવા પામ્યો છે અને તે સમયે
Read More News
T & CPrivacy PolicyContact Us