Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ખોડીયાર ગામમાં ખેડૂતને મૃત બતાવી કરોડોની વડીલોપાર્જિત જમીનનો ખોટો બાનાખત થઇ ગયો, આઠ સામે ગુનો દાખલ

Gandhinagar, Gandhinagar | Oct 6, 2025
ગાંધીનગરના ખોડીયાર ગામની સીમમાં આવેલી વડીલોપાર્જિત જમીનના કિસ્સામાં એક ગંભીર ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. 61 વર્ષીય હયાત ખેડૂતને અમદાવાદ સિવિલ હોસ્પિટલનો મરણનો દાખલો સહિતના ખોટા દસ્તાવેજોના આધારે મૃત જાહેર કરીને તેમના વારસદારો બની ગયેલા શખસોએ કરોડો રૂપિયાની જમીનનો ગેરકાયદેસર બાનાખત કરી દીધો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us