Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: મનપા દ્વારા બાકી રહેલા કાયમી ભરતીમાં આરોગ્ય શાખાના 7 સ્ટાફ નર્સ અને 1 એક્સરે ટેકનીશીયનને ઓર્ડર અપાયો

Junagadh City, Junagadh | Aug 22, 2025
આજરોજ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા કાયમી ભરતીમાં આરોગ્ય શાખાના 7 સ્ટાફ નર્સ અને 1 એક્સરે ટેકનીશીયનને શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી ની હાજરીમાં તમામને ઓર્ડર આપવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us