Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ખોખરામાં બનેલી ઘટનાને લઈનેસિંધી સમાજના યુવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

Navsari, Navsari | Aug 22, 2025
આજરોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદના ખોખરામાં બનેલી ઘટના ના પડઘા નવસારીમાં પણ સંભળાયા હતા મોટી સંખ્યામાં સિંધી સમાજના યુવાનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવા માટેના પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us