Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: જાગનાથ મહાદેવ મંદિરથી માનકા ગામને જોડતા રોડ અને ગાંઠિયા ગામથી મધ્યપ્રદેશ અને કવાંટને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત કરાયું.

Chhota Udaipur, Chhota Udepur | Sep 6, 2025
છોટાઉદેપુર તાલુકાના જાગનાથ મહાદેવ મંદિરથી માનકા ગામને જોડતા રોડ તેમજ ગાંઠિયા ગામથી મધ્યપ્રદેશ અને કવાંટને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સરપંચો આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us