Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ગાંધીનગર સંત સરોવર ડેમના સતત 4 દિવસે 21 ગેટથી પાણીનું પ્રવાહ યથાવત, 66 હજાર ક્યુસેક પાણીની વધુ આવક થઈ

Gandhinagar, Gandhinagar | Aug 26, 2025
ગાંધીનગર સંત સરોવર ડેમ ના સતત ચોથા દિવસે પડી કિસ દરવાજા ખુલ્લા રખાયા હતા. વાત કરવામાં આવે તો 66 હજાર ક્યુસેક પાણીની આવક સંત સરોવર ડેમમાં થઈ છે. પાણીની આવક વધી રહી છે તેની સરખામણીમાં જાવક પણ પાણીની એટલી છે.ધરોઈ ડેમમાં વધારે પાણીની આવક તથા સંત સરોવર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના પટમાં ન જવા માટે તંત્રે સૂચનાઓ આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us