Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા નો શુભારંભ કરાવ્યા પછી જિલ્લા કલેકટરે આપી પ્રતિક્રિયા

Danta, Banas Kantha | Sep 1, 2025
આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થયો હતો જેમાં સચિવ શ્રી તેમજ જિલ્લા કલેકટર જિલ્લા એસપી ડીડીઓ અન્ય અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને અંબાજી મેળામાં કોઈ તકલીફ ના પડે તે પ્રકારનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us