Download Now Banner

This browser does not support the video element.

નવસારી: આવતીકાલે સાઇબરની ટીમ કઈ રીતે ગણેશ વિસર્જન લઈને કામ કરશે જેની માહિતી પીઆઇ ઉમંગ મોદીએ સાઇબર પોલીસ સ્ટેશનથી આપી

Navsari, Navsari | Sep 5, 2025
આવતીકાલે ગણેશ વિસર્જન ને લઈને સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સાયબરને ટીમ કઈ રીતના કાર્ય કરશે જેની માહિતી સાયબર વિભાગના પીઆઇ ઉમંગ મોદીએ વિગતવાર માહિતી આપી હતી અને વહેલામાં વહેલી તકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન થાય તે માટે અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us