Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ સબ જેલ ખાતે સ્થાપિત કરાયેલ ગણેસ મૂર્તિનું પૂજા આરતી કરી ગણેશ જીનું વિશર્જન કરવામાં આવ્યું.

Dohad, Dahod | Sep 2, 2025
દાહોદ સબ જેલના બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક લાગણી વધે એવા ભાવ સાથે પ્રથમ વાર સબ જેલમાં સાત દિવસ સુધી ગણેશ જીની મૂર્તિ ની પૂજા આરતી કરી આજ રોજ ગ્ણેસ વિશર્જન કરવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us