Download Now Banner

This browser does not support the video element.

દાંતા: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા શિખર પર ધજા ચઢાવી

Danta, Banas Kantha | Sep 24, 2025
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ ભટાલી આજે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખર પર ધજા ચડાવી હતી તેઓ પોતાના મિત્રો સાથે અંબાજી દર્શન કરવા આવ્યા હતા તેઓ 24 વર્ષથી દર વર્ષે નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. તેમણે જણાવ્યું હતું કે કોરિડોર બનવાથી અંબાજીનો વિકાસ વધુ થશે અને આ એક ઐતિહાસિક સ્થળ બનશે
Read More News
T & CPrivacy PolicyContact Us