Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો ભટ્ટજી મહારાજે 56 ભોગ ની આરતી કરી ભક્તોએ અન્નકૂટ દર્શન નો લાભ લીધો

Danta, Banas Kantha | Aug 22, 2025
અંબાજીમાં આજરોજ મા અંબાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો માતાજીના ભક્ત દ્વારા 56 ભોગના અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજે અન્નકૂટની આરતી કરી હતી વિવિધ પ્રકારની 56 મીઠાઈઓ મા અંબાને અન્નકૂટમાં ધરાવામાં આવી હતી મંદિર દર્શન ને આવેલા ભક્તોએ અન્નકૂટ ના દર્શનનો લાભ લીધો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us