Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદના ચાંદીગઢ પાટીયા પાસે મોટરસાયકલ અને ફોરવીલ વચ્ચે અકસ્માત થતા ટુ વ્હીલર સવારનું મોત

Keshod, Junagadh | Aug 23, 2025
કેશોદના ચાંદીગઢ પાટીયા પાસે ટુવિલર અને ફોરવીલર નો થયો અકસ્માત.અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રતિભાઈ સાંગાણી ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us