Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: નારોલમાં મટનગલી વિસ્તારમાં દંપતિના વીજ કરંટથી મોત મામલે,5ની અટકાયત

Ahmadabad City, Ahmedabad | Sep 13, 2025
અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી રોડ પર 8 સપ્ટેમ્બર 2025ની રાત્રે વીજ કરંટ લાગવાથી રુદ્ર ગ્રીન રેસિડેન્સીમાં રહેતા રાજન સિંઘલ અને તેમની પત્ની અંકિતાનું કરુણ મોત થયું હતું, જ્યારે તેઓ પિતા હરજીવનભાઈને એલ.જી. હોસ્પિટલમાં ટિફિન આપીને ઘર પરત ફરી રહ્યા હતા અને વરસાદી પાણી ભરાયેલા રસ્તામાંથી એક્ટિવા લઈને પસાર થતા હતા; તપાસમાં ખુલ્યું કે સ્ટ્રીટલાઇટના બે થાંભલા કા
Read More News
T & CPrivacy PolicyContact Us