Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તાના બુદની કગાર પર,સ્થાનિકોએ આપી માહિતી

Jetpur Pavi, Chhota Udepur | Sep 11, 2025
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તાના બુદની કગાર પર, જિલ્લાની જનતાનું આસ્થાનું પવિત્ર ધાર્મિક સ્થળને બચાવવાં જિલ્લાની જનતાની માંગ છે. વધુમાં સ્થાનિકોએ શું કહ્યું? જુઓ
Read More News
T & CPrivacy PolicyContact Us