Download Now Banner

This browser does not support the video element.

ધનસુરા: ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું

Dhansura, Aravallis | Oct 9, 2025
ધનસુરા ટાઉન વિસ્તારમાં આવેલ અયોધ્યા સોસાયટી માં થયેલ 10.15 લાખ રૂપિયા ની ચોરીના ત્રણ આરોપીઓ ધનસુરા પોલીસ LCB સંયુક્ત કામગીરી દ્વારા આરોપીને દબોચી લેવામાં આવ્યા છે ગુરુચરણસિંહ રહે વડોદરા, કિશન પરમાર રહે વડોદરા, રાજાસિંહ સરદાર રહે હિંમતનગર ત્રણે આરોપીને જ્યાં ચોરીની ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અરવલ્લી પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us