Download Now Banner

This browser does not support the video element.

સુરતમાં ગણેશ ઉત્સવ દરમ્યાન સુરત પોલીસ શું પ્રથમ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરશે,સાંભળો સમગ્ર અહેવાલ

Majura, Surat | Aug 26, 2025
ગણેશ પર્વ દરમિયાન સુરત પોલીસ સૌપ્રથમ વખત AI ટેકનોલોજી નો ઉપયોગ કરશે.AI ટેકનોલોજી સજજ કેમેરા મોટા મંડપની બહાર લગાડવામાં આવશે.સુરત પો.કમી.અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે,અંદાજિત 250 થી વધુ એઆઈ ટેકનોલોજી યુક્ત કેમેરા મંડપની બહાર લગાડવામાં આવશે.સૈયદપુરા હિંસાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા કડક પગલાં લેવાશે.ગણેશ ઉત્સવ માં પોલીસ નું કડક સુરક્ષા કવચ ઊભું કરવામાં આવશે.800 સીસીટીવી અને એઆઈથી લઈ હવાઈ સુરક્ષા નું કવચ બેસાડવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us